Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ના ભડકોદ્રા પાસે આવેલ શ્યામવિલા સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા વિપુલ ભાઈ શામજીભાઈ કલસરિયા મકાનબંધ કરી અમદાવાદ કામ ધંધા અર્થે ગયા હતા.. જેઓ આજે  ઘરે પહોંચતાં આગળનુ તાળુ તોડી કબાટમાં તેમજ પેટી પલંગ માં મુકેલા કપડા વેર વિખેર કરેલા હતા અને સોનાના દાગીના મળી કુલ રોકડ રકમ 3500 મળી આશરે અંદાજે ૨૦ હજાર ઉપરાંતની ચોરી થયા અંગે નું માલુમ પડતા તેઓએ તાત્કાલિક ઘટના અંગે ની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે બુસ્ટર ડોઝનો પ્રારંભ.

ProudOfGujarat

જ્યારે યુવતીએ કહી દીધુ કે ભયભીત કરે તે નહિ પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!