Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

Share

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ રાહત મળે તે માટે જામનગર સ્થિત વડતાલ તાબાના બેડી ગેટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ડોલરના અને ગુલાબના ફુલના શણગાર કરવામાં આવ્યા હતા.

જામનગરમાં બેડી ગેટ સ્થિત આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરે ભગવાનને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મુખ્ય ખંડમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ તેમજ દ્વિતીય ખંડમાં બિરાજતા અને રાધા-કૃષ્ણ દેવને ૧૫ કિલોગ્રામ ડોલરના ફૂલ તેમજ ગુલાબના ફૂલ સાથેનો હરિભક્તોએ ભગવાનને પણ કાળઝાળ ગરમીમાં ટાઢક વળે તે માટે ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ ફૂલોના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ડૉ. આંબેડકર ભવન હોલ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવઃ અભિયાન લોન્ચ થશે

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં સોડગામ માંથી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે રાશ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને પણ ધંધો કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!