Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

Share

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ રાહત મળે તે માટે જામનગર સ્થિત વડતાલ તાબાના બેડી ગેટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ડોલરના અને ગુલાબના ફુલના શણગાર કરવામાં આવ્યા હતા.

જામનગરમાં બેડી ગેટ સ્થિત આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરે ભગવાનને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મુખ્ય ખંડમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ તેમજ દ્વિતીય ખંડમાં બિરાજતા અને રાધા-કૃષ્ણ દેવને ૧૫ કિલોગ્રામ ડોલરના ફૂલ તેમજ ગુલાબના ફૂલ સાથેનો હરિભક્તોએ ભગવાનને પણ કાળઝાળ ગરમીમાં ટાઢક વળે તે માટે ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ ફૂલોના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ : સંસ્થાના વિકાસ, સભ્યોના કલ્યાણ અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી

ProudOfGujarat

પંકજ પોલીસ પકડમાં…ભરૂચ દહેજ માર્ગ પર વડવા ગામ પાસેથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ : વ્યવસાય વેરા અંગે નગરપાલિકા દ્વારા બહાર પડાયું જાહેરનામું : જાણો હાલ સુધી કેટલો વેરો ભરાયો અને કેટલો બાકી ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!