Proud of Gujarat
GujaratFeaturedINDIA

અજાળ્યા વાહનની અડફેટે આવતા આજાળ્યા ઇસમનુ મોત…

Share

અજાળ્યા વાહન ચાલક દ્વારા રાહદારીઓને અડફેટમાં લઈ તેમને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવવાના બનાવો બની રહ્યા છે આવોજ બનાવ નેશનલ હાઈવે પર સવારે ૭ વાગ્યા ના પહેલા બન્યો હતો તેની વિગત જોતા ફરીયાદી રમણભાઈ રામજી પરમાર રહે. ખરોડ તા. અંકલેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ અજાળ્યા વાહન ચાલકે બેદરકાર ભરી રીતે વાહન હંકારી એક ૪૬ વર્ષીય વ્યક્તીને અડફેટ મા લઈ તેને ગંભીર ઈજાઓ પોંહચડી હતી માથાના ભાગે તેમજ હાથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના પગેલે રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ આ બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદની વિધિ જાદવે દેશના શહીદ જવાનોના ૧૬૦ થી વધુ પરિવારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!