Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે

Share

અંકલેશ્વર મામલતદાર ઓફિસ તાલુકા તેમજ શહેર જીઆઇડીસી વિસ્તારની એક માત્ર જવાબદારી સંતોષતિ સંસ્થા છે જેના ચિત્રે હાલ જોવા મળી રહ્યા છે મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે ઘાસ ઊગી ગયું છે એ જ વાવેલા વ્રુક્ષો પણ સુકાઈ ગયા છે મામલતદાર કચેરીમાં પ્રજા માટે મુકેલી બેન્ચીસ તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને કચેરીમાં આવતા અરજદારોને બેસવાની પણ જગ્યા નથી પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા જોવા મળતા નથી આસપાસ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે એશિયાનું સૌથી મોટી જીઆઇડીસીનું નું બિરુદ પામેલ અંકલેશ્વર મામલતદાર કચેરીની હાલત દયનીય છે અંકલેશ્વર મા ઘણી મોટી ખ્યાતનામ સંસ્થાઓ પણ જોડાયેલી છે પરંતુ પોતાના સ્વાર્થ હોય એવું લાગી રહ્યું છે નેતાઓ પણ અવાર-નવાર કચેરીની મુલાકાત લેતા હોય છે પરંતુ રાજકીય પાર્ટી ના નેતાઓને પ્રજા માટે કોઈપણ પ્રકારની લાગણી એવું લાગી રહ્યું લાગતું નથી અત્યંત જરૂરી એવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી સરકારે તમામ ઓફિસોમાં કર્યા હોય પરંતુ મામલતદાર કચેરીમાં ન હોય એવું લાગી રહ્યું છે કોઈ અપ્રિય ઘટના બની જાય તો એના માટે જવાબદાર કોણ હશે તાકીદે ભરૂચ જિલ્લા સમાહર્તા પ્રજાહિતમાં નિરાકરણ એ જરૂરી છે

Advertisement

Share

Related posts

આણંદ જિલ્લાનાં પેટલાદથી શિરડી પગપાળા સંઘ વાંકલ આવી પહોંચતા તેઓનું વાંકલ સાંઈ મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા તંત્રને આગામી 72 કલાકમાં સામાન્ય સભા યોજવા વિરોધ પક્ષનું અલ્ટીમેટમ.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં સ્ફોટક રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!