Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે

Share

અંકલેશ્વર મામલતદાર ઓફિસ તાલુકા તેમજ શહેર જીઆઇડીસી વિસ્તારની એક માત્ર જવાબદારી સંતોષતિ સંસ્થા છે જેના ચિત્રે હાલ જોવા મળી રહ્યા છે મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે ઘાસ ઊગી ગયું છે એ જ વાવેલા વ્રુક્ષો પણ સુકાઈ ગયા છે મામલતદાર કચેરીમાં પ્રજા માટે મુકેલી બેન્ચીસ તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને કચેરીમાં આવતા અરજદારોને બેસવાની પણ જગ્યા નથી પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા જોવા મળતા નથી આસપાસ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે એશિયાનું સૌથી મોટી જીઆઇડીસીનું નું બિરુદ પામેલ અંકલેશ્વર મામલતદાર કચેરીની હાલત દયનીય છે અંકલેશ્વર મા ઘણી મોટી ખ્યાતનામ સંસ્થાઓ પણ જોડાયેલી છે પરંતુ પોતાના સ્વાર્થ હોય એવું લાગી રહ્યું છે નેતાઓ પણ અવાર-નવાર કચેરીની મુલાકાત લેતા હોય છે પરંતુ રાજકીય પાર્ટી ના નેતાઓને પ્રજા માટે કોઈપણ પ્રકારની લાગણી એવું લાગી રહ્યું લાગતું નથી અત્યંત જરૂરી એવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી સરકારે તમામ ઓફિસોમાં કર્યા હોય પરંતુ મામલતદાર કચેરીમાં ન હોય એવું લાગી રહ્યું છે કોઈ અપ્રિય ઘટના બની જાય તો એના માટે જવાબદાર કોણ હશે તાકીદે ભરૂચ જિલ્લા સમાહર્તા પ્રજાહિતમાં નિરાકરણ એ જરૂરી છે

Advertisement

Share

Related posts

વિડીયોકોન કંપનીમાં રૂ-૬૫૦૦૦ ની મતા ઉપરાંત ની ચોરી થઇ

ProudOfGujarat

જુના તવરા-કડોદ સીમ વિસ્તારમાં ખનીજ માફિયાઓનો બેફામ આતંક, ખેડૂતો ડમ્પરો રોકી રસ્તા પર ઉતર્યા

ProudOfGujarat

ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!