Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા -જ્ઞાન ચર્ચા .સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો …

Share

આજ રોજ સાંજ ના સમયે અંકલેશ્વર આર ઓફ લિવિંગ દ્વારા એક સંગીત સંધ્યા નો કાર્યક્રમ શહેર માં ગડખોલ રોડ પર આવેલ જીમ ખાના ખાતે યોજાયો હતો જેમાં જ્ઞાન ચર્ચા ગૌતમ ડબીરજી ના સાંનિધ્ય માં યોજાઈ હતી…..

આ પ્રંસંગે મોટી સંખ્યા માં કાર્યક્રમ માં ઉપસ્થીત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી અને કાર્યક્રમ ની અંત માં મહા પ્રસાદી નો  લાભ પણ લીધો હતો….

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલ પટાંગણમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ અંગે નો સંદેશો વહેતો કર્યો હતો….

ProudOfGujarat

ભરૂચની ઓળખ ‘પાંચબત્તી સર્કલ’નું ભવ્ય લોકાર્પણ, 32 લાખના ખર્ચે આધુનિક રૂપાંતર

ProudOfGujarat
error: Content is protected !!