Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

Share

એંગલો તૂટીને મેઈન રોડ પર પડતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી

Advertisement

અંકલેશ્વર નગર અને એશિયાની સૌથી મોતી એવી જી.આઈ.ડી.સી ને જોડાતા પ્રતિન ચોકડીથી થઈને જવાતા રસ્તા પર એક બ્રિજ આવેલ છે. આ બ્રિજ પર એન્ગલો લગાવવામાં આવી હતી. આજ રોજ ૧૨ વાગ્યાના અરસામાં એન્ગલો તૂટીને મેઈન રોડ પર પડી જતા ઘણો સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી. જો કે નોટીફાઈડ એરિયાના સિક્યુરિટી જવાનોએ અને બીપીએમસી અધિકારીઓએ તરતની કામગીરી કરતા ટ્રાફિક જામ ની સમસ્યા હળવી બની હતી. સાથે એન્ગલો પણ હટાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઔધોગિક વિકાસ પામેલ વિસ્તાર છે એટલું જ નહી પરંતુ અંકલેશ્વર નગર અને આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને નોતિફાઈડ જી.આઈ.ડી.સી વિસ્તારમાં સતત વાહબ્નોની અવરજવર રહેતી હોય છે. આવા વિસ્તારોમાં ટ્રાફિક જામના પગલે અનેક સમસ્યાઓ સર્જાય છે.

 


Share

Related posts

વાંકલ ના વેરાવી ફળિયા ના પાટીયા પાસે બે બાઇક ચાલક ભટકાતા એકની હાલત ગંભીર

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત શ્રેષ્ઠ ભારત ભવનની કામગીરી હજુ અધૂરી, 31 ઓક્ટોબર પહેલા નહીં થાય પૂર્ણ

ProudOfGujarat

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat
error: Content is protected !!