Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જી આઈ ડી સી પાનોલી વિસ્તાર પાસે આવેલ પાણીની કેનાલ માં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, હાલ આ વ્યક્તિ ની કોઈપણ જાતની ઓળખ કરવામાં આવી નથી વ્યક્તિની ડેડબોડી જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાછલા કેટલાક દિવસોથી લાવરી હાલતમાં પડ્યો હોય તથા કોઈ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ સમગ્ર ઘટના પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

ગોધરા:રડીયાતા ગામે દેખાયેલા રીછે વનવિભાગને હાથતાળી આપીને જંગલમાં પલાયન…

ProudOfGujarat

ઉમરપાડા ખાતે રૂ. ત્રણ કરોડનાં ખર્ચે નિર્મિત થનાર એગ્રો પ્રોસેસીંગ યુનિટનુ ખાતમુહૂર્ત કરતા વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર રતનપર શનિધામ પાસે ડબલ મર્ડર,પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!