Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જી આઈ ડી સી પાનોલી વિસ્તાર પાસે આવેલ પાણીની કેનાલ માં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, હાલ આ વ્યક્તિ ની કોઈપણ જાતની ઓળખ કરવામાં આવી નથી વ્યક્તિની ડેડબોડી જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાછલા કેટલાક દિવસોથી લાવરી હાલતમાં પડ્યો હોય તથા કોઈ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ સમગ્ર ઘટના પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૨૮ વર્ષ પહેલા થયેલા ૫ કેસોમાં નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ ભરૂચ જીલ્લાના કુલ ૮ ગામોની જમીનો સંપાદન કરાશે

ProudOfGujarat

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ડેડીયાપાડાના બયડી ગામે યુવતીને અનોખી બીલી મળતા કુતુહલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!