Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

Share

ભરુચ અંકલેશ્વર વચ્ચે રોડ સાઈડની બાવળીમાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકટોળા એકત્રિત થયા હતા અને હત્યાની આશંકા હોવાનું તારણ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
ભરુચ અંકલેશ્વર વચ્ચેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને લાશને ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ચુંટણી ટાણે સઘન બંદોબસ્ત માટે પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદનાં ડાકોર, વડતાલ સહિત જિલ્લામાં જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે

ProudOfGujarat

ટ્રાઈબલ વિસ્તારના બે ધારાસભ્યોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈનાં અમલની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!