Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

Share

ભરુચ અંકલેશ્વર વચ્ચે રોડ સાઈડની બાવળીમાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકટોળા એકત્રિત થયા હતા અને હત્યાની આશંકા હોવાનું તારણ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
ભરુચ અંકલેશ્વર વચ્ચેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને લાશને ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં 132 મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભીમ ડાયરો યોજાયો

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે રસપ્રદ વાત શેર કરી.

ProudOfGujarat

મુંબઈથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલ એક મહિલા સહિત બે ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!