Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ

Share

આજરોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબ નીતિશા માથુર, વિભાગીય વડા ચિરાગ દેસાઈ સાહેબ, એ ડિવિઝન પીઆઇ વાડા સાહેબની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના આગેવાનો તથા તાજીયા આયોજકો સાથે અગત્યની મિટિંગ યોજાઈ, જેમાં નગરપાલિકા, વિદ્યુત બોર્ડ તેમજ વિવિધ એજન્સીઓને હાજર રાખી તાજિયાના રૂટમાં આવતા તમામ કામો મુદ્દે સૂચનો કરી એમને વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કરાયા, જે પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, અમન પઠાન, અઝીમુલ્લા મલેક, ઈમ્તિયાઝ ઘોણીયાવાળા વગેરે કમિટી સભ્યો તથા તમામ તાજીયા આયોજકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

ProudOfGujarat

ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામના અંજુમન સાર્વજનિક દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!