Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

Share

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સમડી ફળીયા વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ નવીનચંદ્ર પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સમાન વેરવિખેર કરતા તેઓને કઈપણ હાથ નહી લાગતા તસ્કરોએ અન્ય બેથી વધુ મકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ચોરી પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં પણ તેઓને કઈપણ હાથ નહી લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવતા વિસ્તારમાં લોકો ભયમાં મુકાયા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

દુર્ઘટના ટળી : ભરૂચ, નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ.

ProudOfGujarat

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

ProudOfGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!