Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

Share

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફ એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ રાહદારીઓએ પોલીસને કરતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ કરતા મૃતદેહ નજીકથી આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ મળી આવ્યા હતા જેના પરથી તેનું નામ પરમાર દીપક હોવાનું જાણવા મળ્યું છે અને તે વલણ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.યુવાનનું મોત ક્યા સંજોગોમાં નીપજ્યું તે અંગેની તપાસ રેલ્વે પોલીસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન, વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!