Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

Share

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં ખેતીવાડીમાં છેલ્લા અઠવાડિયાથી પૂરના પાણી યથાવત રહેતા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરક થતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત નર્મદા નદી પાણીની છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લાના નર્મદા નદી કિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા,જુના શક્ક્ર્પોર સહિતના ગામોમાં પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં પ્રવેશી ચુક્યા છે જેને પગલે લોકોને નુકસાની વેઠવી પડી છે ત્યારે આ ગામોમાં કેળ,તુવર,કપાસ અને પરવર સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં કમર સુધીના પાણી યથાવત રહેતા ખેડૂતો નુકસાન થઈ રહ્યી છે ત્યારે સરકાર વિવિધ યોજના હેઠળ નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

ઝઘડીયાના વણાકપોર પ્રાંકડ રોડ નજીક સુકાયેલ વૃક્ષ પડવાથી જાનહાનીની દહેશત.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

ProudOfGujarat

ભરૂચ સહિત વિવિધ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી સિકલીગર ગેંગનાં ત્રણ જેટલા રીઢા આરોપીઓને ભરૂચ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!