Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

Share

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આવકારવા આબાલ-વૃદ્ધો સૌ સજ્જ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વરના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં પાયલ વસાવા, વૈશાલી વસાવા, દિવ્યાંશું પટેલ દ્વારા માટી તથા પ્રાકૃતિક રંગો વડે ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ માં ભરૂચની બે મહિલાઓએ ગોલ્ડ મેડલ જીત્યો

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા નજીક કવાંટના ઇસમની લાશ મળી ઠંડીના કારણે મોત થયાનુ અનુમાન .

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર : ગામ લોકોએ ત્રણ વર્ષમાં કુલ 27,500 વૃક્ષોનું વાવેતર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!