Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

Share

મોબાઈલનો ઉપયોગ આજે સર્વત્ર થઈ રહ્યો છે ત્યારે ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓ મોબાઈલના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર થાય તથા મોબાઇલના સારા નરસા પાસાઓથી વાકેફ થાય તે હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ કિંજલબા ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન હેમાક્ષી ગોળવાલા તથા આભાર દર્શન સેજુલ કાપડિયા એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : 1200 જેટલા શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા..!!!

ProudOfGujarat

ઝઘડીયા : વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખનું બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

કોમી એકતાના પ્રતિક સમાન હાંસોટના  40 માં ઉર્સ ની ઉજવણીમાં હજારોની સંખ્યા માં  હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા મીની અજમેર તરીકે ઓળખાતા હાંસોટ ની છોટુબાવા ની દરગાહ ખાતે હિન્દૂ મુસ્લિમ બિરાદરો સાથે મળી ને ઉર્સ શરીફ ની ઉજવણી કરે છે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!