Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના પીરામણ ગામને જોડતા માર્ગ પર આવેલ શ્યામલ નગર ચાર રસ્તા પાસે કોઈક અજાણી મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મામલે તપાસ હાથધરી હતી.

હાલ આ મૃતક મહિલા કોણ છે અને તેનું મોત ક્યા કારણોસર થયું છે તે દિશામાં પોલીસે પ્રથમ મૃતકની લાશનો કબ્જો લઈ તેને અંકલેશ્વર ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તેની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરત-પુનાગામમાં એક મહિલાની હત્યા..કોઈ અજાણી વ્યક્તિએ મહિલાના માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી…!!

ProudOfGujarat

સુરતના બારડોલી ખાતે જ્વાળાદેવી માતાનો 16માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ :મેસુરીયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી

ProudOfGujarat

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!