Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના પીરામણ ગામને જોડતા માર્ગ પર આવેલ શ્યામલ નગર ચાર રસ્તા પાસે કોઈક અજાણી મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મામલે તપાસ હાથધરી હતી.

હાલ આ મૃતક મહિલા કોણ છે અને તેનું મોત ક્યા કારણોસર થયું છે તે દિશામાં પોલીસે પ્રથમ મૃતકની લાશનો કબ્જો લઈ તેને અંકલેશ્વર ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તેની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોની પડતર માંગણી બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!