Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વરના ને.હા.નં.48 સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટીમાં એકાએક આગની ધટનામાં 5 થી વધુ ઝૂંપડા ઝપેટમાં આવી ગયા હતા. અચાનક લાગેલ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતા નોટીફાઈડ ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગયું હતું અને સર્જાયેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ધટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી.

Advertisement

Share

Related posts

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

ProudOfGujarat

क्या सिनेमा और कंटेंट अगले साल तक होगा सामान्य? जानिए यहाँ!

ProudOfGujarat

ભરૂચનાં વાંસી ગામે પ્રથમવાર સમૂહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!