Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

Share

અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત કરવામાં આવી હતી,મુલ્લાવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આ ગાયોને મુક્ત કરાવી હતી.

Advertisement

Share

Related posts

પાવીજેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા સંગઠન ની બેઠક તા.૯ મીએ ઝઘડીયા મુકામે મળશે.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!