Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

Share

અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત કરવામાં આવી હતી,મુલ્લાવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આ ગાયોને મુક્ત કરાવી હતી.

Advertisement

Share

Related posts

બે બાઈક સામસામે ભટકાતાં બેના મોત : મહિલાને ઈજા

ProudOfGujarat

સુરત ના પારસીવાડ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયા….

ProudOfGujarat

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!