Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

Share

લોકડાઉનની સ્થિતિમાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ વિસ્તાર ફસાઇ ગયેલા અને વતન જવા માંગતા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતેથી સતત ટીકીટ દર અને ફૂડ પેકેટ માટેના રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,વ્યક્તિ દીઠ ૬૫૦ રૂપિયા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

સુરત : વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ વેપારીઓ દ્વારા સુરત પોલીસની કરાઈ રજુઆત જાણો શુ કરાઈ રજુઆત.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!