Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

Share

લોકડાઉનની સ્થિતિમાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ વિસ્તાર ફસાઇ ગયેલા અને વતન જવા માંગતા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતેથી સતત ટીકીટ દર અને ફૂડ પેકેટ માટેના રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,વ્યક્તિ દીઠ ૬૫૦ રૂપિયા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ એનએફઓ લોન્ચ કર્યો

ProudOfGujarat

વાંકલ : રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.

ProudOfGujarat

વસો તાલુકામાં ખેતરમાં શેડ ઉભો કરી ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!