Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રમિકોએ વતન વાપસી કરતા ઔધોગિક વિસ્તારમાં શ્રમિક કોલોનીઓ અને વસવાટ કરતા ઝુંપડાઓ સુમસામ બન્યા.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે,આ ઉધોગોમાં અનેક શ્રમિકો રોજી રોટી માટે અહીંયા વસવાટ કરતાં હતાં,પરંતુ કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી, શ્રમિકોએ બાદમાં વતન વાપસીની વાત પકડતા ભરૂચ જિલ્લાના દહેજ, વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિતનાં વિસ્તારમાં આવેલ શ્રમિક કોલોનીની ઝૂંપડપટ્ટીઓ સુમસામ નજરે પડી રહી છે,એક સમયે શ્રમિકોથી ધમધમતા વિસ્તારોમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરપબ્લિક સ્કુલમાં વિધ્યાર્થીઓને ડિક્શનરી વિતરણ કરાયું…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

ProudOfGujarat

અમરેલીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!