Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

Share

અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરી ખાતે ગઈ મધ્યરાત્રીએ એકાએક આગ લાગતા કેટલાક મહત્વના દસ્તાવેજોને આગ ભરખી ગઈ હોવાની જાણકારી અત્રે પ્રાપ્ત થઈ છે.

મળતી જાણકારી મુજબ અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરીમાં મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળતા આ કચેરીના કેટલાક અગત્યના દસ્તાવેજો આગમાં ખાખ થયા હતા. આ બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે લશ્કરો દોડી આવી બેકાબુ આગને કાબૂમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગ લાગવાના કારણો જણાયા નથી. આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની કારોબારી સભાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

લઘુ ઉધ્યોગ ભારતી દ્વારા શનિવારે અંક્લેશ્વર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનુ આયોજન કરાયું છે

ProudOfGujarat

મંગેતરના પ્રેમીએ યુવાનને સંબંધ તોડી નાંખવા ધમકાવ્યો, ન માન્યો તો ગળે ચપ્પુ મારી દીધું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!