Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગ પાંચમા માળે સેફટીના અભાવે કામદાર મહિલા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના ડાધારીયા ગામની અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતી 21 વર્ષીય શીતલ જયેશભાઈ કટારા ગતરોજ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક નિર્માણધીન બિલ્ડીંગના પાંચમા માળે કામ કરી રહી હતી તે વેળા અચાનક તેણીનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાતા તેણીને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વિના કામગીરીને પગલે ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

કેન્દ્ર સરકારનુ બજેટ: વિકાસ નહીં, કાપછાંટ વાળું : સંદીપ માંગરોલા

ProudOfGujarat

ભરૂચ-લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગી અગ્રણી દલપતસિંહ વસાવાની દિલ્હીમાં રજુઆત…

ProudOfGujarat

ભરૂચ નો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો જેમાં પતિ ને કાયદા ની ચૂંગાલ માં લાવેલી પત્ની જ આરોપી સાબિત થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!