Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં રહેતા ફિરોઝભાઈ લીમ્બાડા સંજાલી ગામમાં આવેલ મહારાજા નગરના શોપિંગમાં મોબાઈલ શોપ ધરાવે છે.તેઓ શોપ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની શોપને નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય દ્વારા વાર્ષિક સંમેલનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ખાંડ મંડળીઓ બાબતે સહકાર વિભાગનો ગેરકાયદેસર કાયદા સુધારો રદ કરતી ગુજરાત હાઈકોર્ટ .

ProudOfGujarat

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!