Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાલંદા સોસાયટી પાસે પુનિતનગર સોસાયટીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

Share

અંકલેશ્વર શહેરના નાલંદા સોસાયટી અને પુનિત નગર સોસાયટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો આ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર નગર પાલિકામાં રજુઆત કરી હતી તે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા રૂપિયા 16 લાખના ખર્ચે બંને સોસાયટીઓને જોડાતા માર્ગોને બનાવવાની મંજૂર કરવામાં આવી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ,સંદીપ પટેલ અને નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના તલાટીને પંદર દિવસમાં અરજદારને માહિતી આપવા ટીડીઓનો હુકમ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

ProudOfGujarat

 અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૬૩૭.૯૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!