Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલમાં રેસીડેન્સીમાંથી જીવદયા પ્રેમીઓએ સરીસૃપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Share

આજરોજ અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ માં રેસીડેન્સીમાંથી આધળી ચાકણ દેખાતા સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી મહામહેનતે સરીસૃપને પકડી પાડી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવે છે પરંતુ આ સરીસૃપ તાંત્રિક વિધિ માત્ર વહેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યાં છે ત્યારે આ સરીસૃપ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું નથી આ પીળી માટીમાં જ જોવા મળે છે.

Advertisement

Share

Related posts

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

ProudOfGujarat

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત બાદ પિતાએ દિકરાનો કર્યો બચાવ

ProudOfGujarat

અંકલેશ્વર લુપીન લિ.ના વાઈસ પ્રેસિડેન્ટને એ.પી.જે અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ એનાયત થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!