Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલમાં રેસીડેન્સીમાંથી જીવદયા પ્રેમીઓએ સરીસૃપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Share

આજરોજ અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ માં રેસીડેન્સીમાંથી આધળી ચાકણ દેખાતા સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી મહામહેનતે સરીસૃપને પકડી પાડી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવે છે પરંતુ આ સરીસૃપ તાંત્રિક વિધિ માત્ર વહેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યાં છે ત્યારે આ સરીસૃપ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું નથી આ પીળી માટીમાં જ જોવા મળે છે.

Advertisement

Share

Related posts

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

ProudOfGujarat

અંકલ નેશનલ હાઇવે પર આવેલ સહયોગ હોટલ નજીક થી અજાણી મહિલા નો વિકૃત હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…….

ProudOfGujarat

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!