Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલમાં રેસીડેન્સીમાંથી જીવદયા પ્રેમીઓએ સરીસૃપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Share

આજરોજ અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ માં રેસીડેન્સીમાંથી આધળી ચાકણ દેખાતા સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી મહામહેનતે સરીસૃપને પકડી પાડી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવે છે પરંતુ આ સરીસૃપ તાંત્રિક વિધિ માત્ર વહેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યાં છે ત્યારે આ સરીસૃપ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું નથી આ પીળી માટીમાં જ જોવા મળે છે.

Advertisement

Share

Related posts

ભાવનગરના પાલિતાણામાં માતા સંતાનોને શાળાએ મૂકવા જતાં એક્ટિવા સાથે પાણીમાં તણાયા : માતાનો આબાદ બચાવ.

ProudOfGujarat

“માતામરણ” અટકાવવા માટે એન્ટીશોક ગારમેન્ટ ડીવાઇઝનો ધોળકા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભાવનગર આઈ.ટી.આઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!