Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાલંદા સોસાયટી પાસે પુનિતનગર સોસાયટીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

Share

અંકલેશ્વર શહેરના નાલંદા સોસાયટી અને પુનિત નગર સોસાયટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો આ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર નગર પાલિકામાં રજુઆત કરી હતી તે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા રૂપિયા 16 લાખના ખર્ચે બંને સોસાયટીઓને જોડાતા માર્ગોને બનાવવાની મંજૂર કરવામાં આવી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ,સંદીપ પટેલ અને નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : અંબાલી મુકામે વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામીનીબેન સોલંકી.

ProudOfGujarat

ટ્રાફીક સમસ્યા માટે સુરત ટ્રાફિક પોલીસ 35 દિવસ સુધી આઈ ફોલો કેમ્પિયન ચલાવશે

ProudOfGujarat

સૌરાષ્ટ્રમાં જુનાગઢ ખાતે પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!