Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

Share

ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે પશુ દવાખાને પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમી કૌશિકભાઈ પટેલ, સંજય પટેલ, પંકજ વસાવા, હિતેશ પટેલ સસી વાઘ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલ સિંહ ગોહિલ દ્વારા ઓસ્ટ્રેલિયન પક્ષી,નવ કબૂતર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં તોલમાપ વિભાગનાં ચેકિંગમાં નાના માછલા જ પકડાયા ? મોટા મગરમચ્છ કેવી રીતે છટકી ગયા ?!

ProudOfGujarat

અતિ બિસ્માર બનેલા પાલેજ – નારેશ્વર માર્ગના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું.

ProudOfGujarat

માસ્ટરનો ટાર્ગેટ માંગરોલા-અંકલેશ્વર કોંગ્રેસમાં ગાબડું-મગન પટેલ (માસ્ટર)એ સમર્થકો સાથે પાર્ટીને કરી બાય-બાય, ટીકીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી આપ્યું રાજીનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!