Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

Share

ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે પશુ દવાખાને પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમી કૌશિકભાઈ પટેલ, સંજય પટેલ, પંકજ વસાવા, હિતેશ પટેલ સસી વાઘ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલ સિંહ ગોહિલ દ્વારા ઓસ્ટ્રેલિયન પક્ષી,નવ કબૂતર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

શેર માર્કેટ / ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો સાથે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 150 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો.

ProudOfGujarat

અલ્જીરિયા ખાતે યોજાયેલાં કલા મહોત્સવમાં ભરૂચના યુસુફ ગોરીએ ભારતનું પ્રતિનિધીત્વ કર્યું

ProudOfGujarat

પી.એમ મોદીની સભામાં લોકોને લાવવા 3000 બસ કરાઈ તૈનાત, અપડાઉન કરતા લોકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!