Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

Share

ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે પશુ દવાખાને પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમી કૌશિકભાઈ પટેલ, સંજય પટેલ, પંકજ વસાવા, હિતેશ પટેલ સસી વાઘ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલ સિંહ ગોહિલ દ્વારા ઓસ્ટ્રેલિયન પક્ષી,નવ કબૂતર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

આમોદ નગરપાલિકામાં ત્રણ વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ : ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધી નિવાર્ણ દિન નિમિતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!