ભરૂચના વાલ્મિકી વાસ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા અંગે વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના વાલ્મિકિ વાસમાં આર્થિક અને...
અંકલેશ્વર ખાતે મંગળવારથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ ફાયર સેમિનાર અને પ્રદર્શનીનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર એ.આઇ.એ ઓડિટોરીયમ ખાતે બે દિવસીય સેમિનાર અને પ્રદર્શનીના પ્રારંભ...
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલની કથિત સેકસ કિલપ સામે આવ્યા બાદ અન્ય કન્વીનરોની પણ સીડી સામે આવી હતી. હવે બોટાદના પાસ કન્વીનર દિલીપ...
તારીખ ૦૧-૦૧-૨૦૧૮ નાં રોજ ન્યૂ યરની ઉજવણી કરીને દારૂના નશામાં બેફામ બનેલા કાર ચાલકોએ ફતેગંજ વિસ્તારમાં અકસ્માત સર્જયો હતો. આ અકસ્માત CCTVમાં કેદ થઇ ગયો...