વિજયસિંહ સોલંકી, ગોધરા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના નહેરુબાગ પાસે આવેલા એક કુવામાથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસને જાણ...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા): સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા જળસંચયના કામોનો જુદા જુદા તાલુકા...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નર્મદા જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ગુરુવારે કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ ના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમો અંતર્ગત ડેડીયાપાડા કૃષિ...
વિજયસિંહ સોલંકી,ગોધરા પંચમહાલ જીલ્લામાં ગૌવંશની હેરાફેરી ઉપર પોલીસ દ્વારા વોચ તેમજ પ્રેટ્રોલિંગ કરવામા આવે છે.પણ ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરનારા બેફામ બન્યા છે.વેજલપુર પાસે ગૌવંશને કતલખાને...
વિજયસિંહ સોલંકી, શહેરા પંચમહાલ જિલ્લામાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.ત્યારે લગ્નની મજાં સંગીત વગર ફીકી લાગે. એક સમય હતો કે બેન્ડ બાજાની બોલબાલા હતી....
જી.પી.સી.બી. સેમ્પલ લઇ કડક કાર્યવાહી કરશે-યુનિટ હેડ જી.બી.ત્રિવેદી નોટિફાઇડ એરિયા અને એસોસિએશન પણ જી.પી.સી.બી કરશે સપોર્ટ……. જી.પી.સી.બી ને હાઇકોર્ટ્ની ફટકાર બાદ હવે તંત્ર હરકત મા...
અંકલેશ્વરની લૂંટના ગુનામાં પોલીસે વધુ એક વ્યક્તિને સકંજામાં લીધો છે.સાડા ત્રણ કરોડની આ લૂંટમાં મેંગ્લોરના નારાયણ સાલયાનીએ મહત્વનો રોલ ભજવ્યો હતો.તેણે લિંગપ્પા સાથે ષડયંત્ર રચી...