(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) બીએસસી ઝુઓલોજી અને એમએસસી બાયોસાયન્સ થયેલ અલ્પા ચૌધરીને 2016માં ટેટના આધારે બાયોલોજી શિક્ષક તરીકે રાજપીપળાની કન્યા વિનય મંદિરમાં સમાવેશ થયો હતો પણ...
(જી.એન.વ્યાસ) મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતેના એક મકાન ૩૨૪/૬૪ આર.જે. બારીયાને ત્યાં અચાનક શોર્ટસર્કીટ થઈ હતી જેથી રૂમમાં આગ...
અંકલેશ્વર સરફૂદિન ગામમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાતા દોડધામ મચી જવા પામી હતી તે દરમ્યાન સાત જેટલા મકાનો દબાણમાં આવતા ગ્રામજનોએ પાંચ દિવસની મુદ્દત માંગી...