અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
અંકલેશ્વરના બાપુનગરમાં ભરૂચ એલ.સી.બી પોલીસે જુગાર રમતા ૫ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુતરીય માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી પોલીસને અંકલેશ્વર...
