રાજપીપલાનાં જાગૃત નાગરિકે જિલ્લાના બે વણ ઉકેલ્યા પ્રશ્ને સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણમાં રજુઆત કરી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) મોબાઈલ કનેકટીવીટી અને નર્મદા નદીમાં અમાસે કપડાં પધરાવવા પર પ્રતિબંધ મુકવા કરી માંગ. નર્મદા જિલ્લાના એક જાગૃત નાગરિકે જિલ્લામાં 97 ગામોમાં નોનકનેકટીવીટી...
