Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

બારડોલી નગર પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના સૂચનો કરાયા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો. જેમકે નવદુર્ગા સોસાયટી, ABC 22 ગાળા, કાન ફળિયું, ગુરુ નગર, ગાયત્રી નગર, અવધૂત નગર, સોમનાથ નગર, શ્રી નગરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આંબેડકર સર્કલ અને તલાવડી વિસ્તારના રસ્તા બ્રશ વડે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન : હાલ કેન્દ્રએ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!