Proud of Gujarat
FeaturedGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે જૈન સાધ્વીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે..ભરૂચ નજીક અસુરિયા પાસે ટેમ્પાની અડફેટે આવી જતા બન્ને જૈન સાધ્વીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

Advertisement

બન્ને જૈન સાધ્વીઓ જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવ જતા હતા તે વખતે ટેમ્પાની અડફેટે આવી ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં.

ProudOfGujarat

નર્મદા : બજરંગ દળની શૌર્ય યાત્રા પર વિધર્મી યુવકોએ કર્યો પથ્થરમારો, 5 ઘાયલ! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

ProudOfGujarat

વડોદરા : પાઇપલાઇન ગેસના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!