Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇકબાલ પટેલનું મુંબઇ ખાતે નિધન…..

Share

રાજ્યસભાનાં સાંસદ અહમદભાઇ પટેલે માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલનાં નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.તેમણે પોતાના શોક સંદેશમાં જણાવ્યુ છે કે , એમના રાજકીય પ્રવેશ અને ત્યાર પછી સતત પુરુષાર્થનાં કરણે જન પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયતમાં સારા અને સફળ વહીવટકર્તા તરીકે અને સંગઠનમાં પણ પ્રદેશ કક્ષાએ  મહામંત્રી પદ સુધી પહોંચી શક્યા હતા.ગુજરાત વિધાનસભામાં તેઓ બે ટર્મ સુધી ધારાસભ્ય પદ પર રહી પ્રજાનાં સુખ દુ:ખમાં ભાગીદાર બનવા માટે સદાય તત્ત્પર બન્યા છે….

મેં અઠવાડિયા પહેલા જ મુંબઇમાં હોસ્પિટલમાં મુલાકાત લઇ એમની સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારે તેઓ સ્વસ્થ હતાં.એમનો વિલપાવર ખુબ જ મજબુત હતો.મને ખ્યાલ ન હતો કે આટલા વહેલા તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા જશે.તેમના નિધનથી માત્ર કૌંગ્રેસ પક્ષને જ નહી પરંતુ જાહેર જીવનમાં પણ એમની ખોટ લાંબા સમય સુધી ચાલશે.મેં તેમનાં  પરીવાર જનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી,અલ્લાહ તઆલા મર્હુમને જન્નત નસીન કરે……

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંદીની નિષ્ફળતા અંગે જલદ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ, ઈમરજન્સીમાં ટીમો કરાઈ તૈનાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!