Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેરેડાઈઝ કોમ્લ્પેક્ષ મા થયેલ મોત ની તપાસ અંગે નવી વસાહતના લોકોની પોલીસ તંત્ર ને માંગ નવી વસાહતમા લોકો એ વિવિધ મુદ્દા સહિતની અરજી આપી

Share

તાજેતરમા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ પેરેડાઈઝ કોમ્પેક્ષ નદેવાર ઓવર બ્રીજ વિસ્તારમા એક યુવાનનુ શંકાસપ્દ હાલતમા મોત નિપજ્યુ હતુ. આ મોત અંગે સઘન તપાસ કરવા નવી વસાહતના લોકોએ પોલીસ તંત્ર ને વિનંતી કરેલ છે. વિવિધ મુદ્દાઓ પણ જણાવેલ છે. નવી વસાહતમા લોકો ના જણાવ્યા અનુસાર સ્વ. રાજેશ ગોહીલ નિડર પત્રકાર હોય તેમજ સેવા ભાવી કાર્યકર હોય તેથી આત્મહત્યા કરે તેમ જણાતુ નથી. આ ઉપરાંત ફ્લેટ નં.૪૦૪ મા રહેતા મંજુલાબેનના કહેવા પ્રમાણે સ્વ. રાજેજ ગોહીલ તેમણા ઘરમા ગયા નથી તો રાજેશ ગોહીલ પેરેડાઈઝ કોમ્પેક્ષ ના ઢાબા પરથી કે કોઈ માળ પરથી કુદયા હોય તે તે કોણી બીક થી કુદયા તેણી તપાસ થવી જરૂરી છે. મૃતદેહને જોતા કુદીને મોત થયુ હોય તેમ જણાતુ નથી. આ ઉપરાંત પણ વિવિધ મુદ્દાઓ નવી વસાહતના રહીશો ધ્વારા જણાવ્યા છે. જે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો….

ProudOfGujarat

નડિયાદ : સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી નિમિત્તે ગુતાલની સરકારી શાળા ખાતે વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!