Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેરેડાઈઝ કોમ્લ્પેક્ષ મા થયેલ મોત ની તપાસ અંગે નવી વસાહતના લોકોની પોલીસ તંત્ર ને માંગ નવી વસાહતમા લોકો એ વિવિધ મુદ્દા સહિતની અરજી આપી

Share

તાજેતરમા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ પેરેડાઈઝ કોમ્પેક્ષ નદેવાર ઓવર બ્રીજ વિસ્તારમા એક યુવાનનુ શંકાસપ્દ હાલતમા મોત નિપજ્યુ હતુ. આ મોત અંગે સઘન તપાસ કરવા નવી વસાહતના લોકોએ પોલીસ તંત્ર ને વિનંતી કરેલ છે. વિવિધ મુદ્દાઓ પણ જણાવેલ છે. નવી વસાહતમા લોકો ના જણાવ્યા અનુસાર સ્વ. રાજેશ ગોહીલ નિડર પત્રકાર હોય તેમજ સેવા ભાવી કાર્યકર હોય તેથી આત્મહત્યા કરે તેમ જણાતુ નથી. આ ઉપરાંત ફ્લેટ નં.૪૦૪ મા રહેતા મંજુલાબેનના કહેવા પ્રમાણે સ્વ. રાજેજ ગોહીલ તેમણા ઘરમા ગયા નથી તો રાજેશ ગોહીલ પેરેડાઈઝ કોમ્પેક્ષ ના ઢાબા પરથી કે કોઈ માળ પરથી કુદયા હોય તે તે કોણી બીક થી કુદયા તેણી તપાસ થવી જરૂરી છે. મૃતદેહને જોતા કુદીને મોત થયુ હોય તેમ જણાતુ નથી. આ ઉપરાંત પણ વિવિધ મુદ્દાઓ નવી વસાહતના રહીશો ધ્વારા જણાવ્યા છે. જે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ: લગ્નપ્રસંગ નિમિતે એક જ વરઘોડામાં અલગ-અલગ સમયે એક મહિલા નો હાથ પકડી નાચવા ખેંચી જવા બાબતે તેમજ નાચતી યુવતી નો હાથ પકડી લેવા બાબતે બે યુવાનો સામે ફરિયાદ નોંધાય હતી.

ProudOfGujarat

અંકલેશ્વર રોશન પાર્ક સોસાયટીનાં એક બંધ મકાનમાં રાત્રિનાં સમયે ચોરી થઈ પરંતુ બપોર 1 વાગ્યા સુધી પોલીસતંત્રને જાણ નહીં.

ProudOfGujarat

ભરૂચ:ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને તવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!