Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના ઉપક્રમે ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં માટી ખોદકામના પગલે થતાં ખેડૂતોના નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કેલોદના ખેડૂતો દ્વારા ૭૨૪ સર્વે નંબરની જમીનનો ખેડૂતો ખેતી તરીકે વર્ષોથી ઉપયોગ કરતા હોય તેમજ એક્સપ્રેસ હાઈવેના બાંધકામ અંગે સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માટી ખોદી લઈ જવાની પરવાનગી આપેલ છે. આ સમગ્ર બાબત ખોટી હોવાનું તેમજ ખેડૂતોને મોટા પાયે નુકશાન થતું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે પંચાયતની જમીન બાબતની તકરારમાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે અભયમ રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!