Proud of Gujarat
FeaturedGujaratHealth

મહેદવિયા વિદ્યાભવનના વિદ્યાર્થીઓનો કૃષિ યુનિવર્સિટીનો પ્રવાસ…

Share

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ (સ્ટેશન રોડ) મહાત્મા ગાંધી રોડ પર આવેલ વસંતમિલની ચાલના ઢોળાવ પાસે, ભરૂચ ખાતે આવેલી “મહેદવિયા વિદ્યાભવન” વિદ્યાર્થીઓને ખેતીવાડી અંગેનું જ્ઞાન મળે તે હેતુથી તેમનો તારીખ 21-2-2019ના રોજ કૃષિયુનિવર્સિટીના પ્રવાસનું આયોજન કરાયું હતું.

જેથી વિદ્યાર્થીઓને કૃષિપાક,અનાજ,શાકભાજી તથા અન્ય વનસ્પતિનો ઉછેર કઈ રીતે કરવો તથા તેમની જાળવણી કઈ રીતે કરવી તે અંગેની માહિતી તથા શિક્ષણ મળી રહે અને આગામી દિવસોમાં ઝાડ,પાન તથા વૃક્ષોની પર્યાવરણ તથા જનજીવન પર શી અસર થાય છે તે બાબતો જાણવા મળે અને આવનારી પેઢી ફરીથી પર્યાવરણમાં ઓછી થઈ રહેલી ઝાડ,પાન તથા વૃક્ષોનો ઉછેર કરવા માટેનો અભિગમ જાળવે. જેથી આવનારા ભવિષ્યમાં પર્યાવરણ સમતુલા જળવાઈ રહે. આ પ્રવાસમાં ડો.રાકેશ ધંધુકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

“વધુ વૃક્ષો વાવો તેનું જતન કરો અને સુખ શાંતિ પ્રાપ્ત કરો”


Share

Related posts

ભરૂચના આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલ માં પીવાના પાણીના બગાડ અંગે જીલ્લા સમાહર્તાને નોટીસ આપતા ખળખળાટ મચ્યો છે

ProudOfGujarat

મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીની ધરપકડ, કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહારો

ProudOfGujarat

ઝઘડીયાના ખાખરીપુરાની શિક્ષિકા નસીમબાનું ખોખરનું ગ્લોબલ એચી વર્ષ એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!