Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી શ્યામવિલા રેસિડેન્સીના A-1 વિંગના વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

જોકે સ્થાનિક રહીશોએ ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાની થતાં બચી હતી. બનાવની જાણ થતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ભરૂચ ની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પલેક્ષના મીટરોમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગના પગલે કોમ્પલેક્ષના ૧૦૦ થી વધુ લોકો નીચે દોડી આવ્યા હતા. બનાવ અંગે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ધટના સ્થળે દોડી આવ્યું હતું.

Advertisement

Share

Related posts

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

ProudOfGujarat

પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..

ProudOfGujarat

‘મીની ચેરાપુંજી’ ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: કદવાલી-ચોખવાડા માર્ગ પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!