Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ નજીક ને.હા ૪૮ પર લુવારા નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 3 મુસાફરોના મોત નિપજ્યા હતા.જયારે આ અકસ્માતમાં 20 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ભરૂચ હાઈવે પર આવેલા વડદલા ગામ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ધટનાની જાણ થતા પોલીસ ધટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હતી તે સમય અકસ્માત સજાર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

આમોદ તાલુકાના કોઠી વાતરસા ગ્રામ પંચાયતનો એકતા પેનલે ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!