Proud of Gujarat
GujaratFeaturedINDIA

આફ્રિકા દેશ માં રહેતા ભારતીયોના જાનમાલની સુરક્ષા આપવા બાબતે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ને શહેરીજનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી………

Share


ભરૂચ શહેર ના સ્થાનિક અગ્રણી આગેવાન અબ્દુલ રજ્જાક યુસુફ કામથી ની આગેવાની માં આજ રોજ .વડાપ્રધાન.વિદેશ મંત્રી મુખ્યમંત્રી.અને ગૃહ મંત્રી ને સંબોધિત આવેદન પત્ર જિલ્લા કલેકટર ને આપવા આવ્યું હતું….
આવેદન પત્રમાં જણાવવા માં આવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષ થી આફ્રિકા માં રહેતા ત્યાંના સ્થાનિક નિગ્રો કાળિયાઓ ભારતના તથા ગુજરાતના વસતા લોકો ઉપર બેફામ બનીને હુમલા કરે છે.અને લૂંટ ચલાવી તમામ માલસામાન પેસા ની લૂંટ ચલાવે છે.અને ત્યાર બાદ આ નિગ્રો-કારીયાઓ ખુલ્લેઆમ હાથમાં બંદૂકો લઈને ત્યાં રહેતા ભારતીયો પર હુમલા કરે છે..જેમાં છેલ્લા ૧ વર્ષમાં ગુજરાત રાજ્યના અસંખ્ય નિર્દોષ ભાઈઓ તથા બહેનો નો જીવ લીધેલ છે..અને ત્યાંની સ્થાનિક પોલીસ પણ નિગ્રો કાળિયાને મદદ કરે છે..

વધુમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આફ્રિકા દેશોમાં વસતા લોકોની સુરક્ષા કરવામાં નહિ આવે તો ના છૂટકે અમારે કાયદો હાથમાં લઈ ને ભારત દેશ માં આવેલી આફ્રિકાની એમ્બેસીનો અમે ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરીશું અને બોમ્બે માં તથા દિલ્હીમાં આવેલી આફ્રિકા એમ્બેસી ને તાળા બંધી કરીશું.અને વહેલી તકે વિદેશ રહેતા ભારતીયોની સુરક્ષા કરવી અને હત્યારાઓને ફાંસીના માંચડે ચઢાવે એવી લાગણી વ્યક્ત કરી હતી…..

Advertisement

Share

Related posts

વડોદરા સેન્ટ્રલ જેલમાં ચકચારી ઘટના, ત્રણ કેદીઓએ એસિડ ગટગટાવ્યું.

ProudOfGujarat

કોઠિયા-સડથલા ગામ વચ્ચે ઇકો પલટી જતાં પતિનું મોત, પત્ની બે સંતાન ઘાયલ

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!