Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને અંકુશમાં લેવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 4 વાગ્યા બાદ જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરવા આદેશ અપાયો હતો. આ જાહેરનામાનાં અમલનાં પ્રથમ દિવસે ભરૂચ પંથકની તમામ દુકાનો 4 વાગ્યાં પહેલા બંધ થઈ ગઈ હતી. વેપારીઓએ 3 વાગ્યાંથી જ દુકાનો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી.વેપારીઓએ કલેકટર દ્વારા અપાયેલ આદેશને માન આપતાં જણાવ્યું હતુ કે કોરોનાને કાબુમાં લાવવો જરૂરી છે અમે તંત્રની સાથે છીએ.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી,  નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં ઓટોરિક્ષા ચલાવતા ચાલકો માટે ઇશ્રમ કાર્ડ બનાવી આપવાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઓનલાઈન શોપિંગ કરતાં કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!