Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જાહેરનામાનાં પ્રથમ દિવસે બપોરે 4 કલાકે દુકાનો બંધ કરી તંત્રનાં નિર્ણયને આવકારતા વેપારીઓ.

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને અંકુશમાં લેવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 4 વાગ્યા બાદ જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરવા આદેશ અપાયો હતો. આ જાહેરનામાનાં અમલનાં પ્રથમ દિવસે ભરૂચ પંથકની તમામ દુકાનો 4 વાગ્યાં પહેલા બંધ થઈ ગઈ હતી. વેપારીઓએ 3 વાગ્યાંથી જ દુકાનો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી.વેપારીઓએ કલેકટર દ્વારા અપાયેલ આદેશને માન આપતાં જણાવ્યું હતુ કે કોરોનાને કાબુમાં લાવવો જરૂરી છે અમે તંત્રની સાથે છીએ.

Advertisement

Share

Related posts

નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે કૃષિ કોલેજ, ભરૂચના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

આજે જાગરણ બાદ દસામાને વિદાય અપાસે

ProudOfGujarat

અમદાવાદમા થશે ફિલ્મ મિત્રો નું ભવ્ય પ્રીમિયર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!