Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

Share

ભરૂચ જીલ્લાની સ્વનિર્ભર શાળાઓએ તા.23-7-2020 નાં રોજ પત્રકાર પરિષદ યોજી સરકારનાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિરોધ કર્યો હતો. આ પરિપત્રની વિગત જોતાં સરકારે એમ જણાવેલ છે કે કોરોના મહામારી દરમ્યાન સ્વનિર્ભર શાળાઓએ ફી ઉધરાવી નહીં તેમજ ઓનલાઈન શિક્ષણએ વાસ્તવિક શિક્ષણ ગણાતું નથી. જેથી આ સમયની ફી પણ સ્વનિર્ભર શાળા ઉધરાવી શકશે નહી. જેથી લાખો શિક્ષક અન્ય કર્મચારીઓના પગારની મુખ્ય સમસ્યા ખડી થાય છે. આ પરિપત્ર અંગે ગુજરાત રાજયા સ્તરે સ્વનિર્ભર શાળાઓનાં મહામંડળની બેઠક મળી હતી જેના અનુસંધાને આજે ભરૂચ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પરિપત્ર યોજી સરકારનાં આ પરિપત્રનો વિરોધ કરી સરકાર પરિપત્ર પાછો ખેંચી લે તે અંગે માંગણી કરી હતી ત્યાં સુધી અચોકકસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું હતું. સાથે જ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયું હતું.

Advertisement

Share

Related posts

જંબુસર બાયપાસ ચોકડીથી મહંમદપુરા સર્કલ સુધીના દબાણો પર બુલડોઝર :૨૦૦થી વધુ દબાણો દૂર

ProudOfGujarat

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં ૧૫ ટકાનો વધારો.મધ્યમ વર્ગની હાલત કફોડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!