Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

Share

ભરૂચ જીલ્લામાં તા.23-7-2020 નાં રોજથી વેપારીઓ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે અને સાથે જ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલો પણ ખુલ્લી રાખી શકશે. આ સાથે રાત્રિનાં 10 થી સવારનાં 5 વાગ્યા સુધી નાઈટ કરફયુ યથાવત રહેશે. સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનાં પગલે બજારોમાં ચહલપહલ જણાશે. જેના પગલે રિક્ષા ચાલકોથી માંડી તમામ લોકોને આડકતરી રીતે ફાયદો થશે તેમજ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રખાતા હોટલ સહિત રિક્ષા ચાલકો સહિત અન્ય ધંધાદારીઓ માટે વધુ કલાકનો સમય મળશે અનલોકની પ્રક્રિયા માટે આ જાહેરનામું મહત્વનું ગણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૃચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં કરજણની ટીમનો વિજય.બેસ્ટ બેસ્ટમેન,બેસ્ટબોલર,બેસ્ટ રનર્સને ટ્રોફી એનાયત કરાઈ.છેલ્લા 10 વર્ષથી કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ યોજાઈ રહી છે:એમ.એચ.પટેલ.

ProudOfGujarat

એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

સુરતમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગ બુજાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!