Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

Share

ભરૂચ જીલ્લામાં તા.23-7-2020 નાં રોજથી વેપારીઓ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે અને સાથે જ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલો પણ ખુલ્લી રાખી શકશે. આ સાથે રાત્રિનાં 10 થી સવારનાં 5 વાગ્યા સુધી નાઈટ કરફયુ યથાવત રહેશે. સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનાં પગલે બજારોમાં ચહલપહલ જણાશે. જેના પગલે રિક્ષા ચાલકોથી માંડી તમામ લોકોને આડકતરી રીતે ફાયદો થશે તેમજ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રખાતા હોટલ સહિત રિક્ષા ચાલકો સહિત અન્ય ધંધાદારીઓ માટે વધુ કલાકનો સમય મળશે અનલોકની પ્રક્રિયા માટે આ જાહેરનામું મહત્વનું ગણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ -૧૯ રસીકરણ અંગેનું ડ્રાય રન યોજાયું જેમાં રસીકરણ અંગેનું મોકડ્રિલ કરાયું.

ProudOfGujarat

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પડી ગયેલા મસમોટા ખાડા અને રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો દ્વારા ભૂખ હડતાળ જાણો કેમ…

ProudOfGujarat

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!