Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

Share

ભરૂચ નગરનાં વિવિધ રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા છે. વિતેલા સમયમાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લીધે એક વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. તેમજ ઘણા અકસ્માતનાં બનાવો બન્યા હતા. આ બધી પરિસ્થિતીને ધ્યાને રાખી અભિગમ હેઠળ પશુ ઝડપી રસ્તા પર રખડતાં પશુઓથી રસ્તાને મુકત કરવા કોન્ટ્રાકટ અપાયો પરંતુ આ કોન્ટ્રાકટની શરતો મુજબ કામ થતું નથી જેથી ફરી એકવાર ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનાં અડીંગા જણાય રહ્યા છે. તેથી રસ્તા પર માર્ગ અકસ્માત સર્જાય અને માનવીઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ફોર્ટિફાઇડ ચોખાની જાગૃતિ અંગે અને વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ 1 ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!